Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 2 February 2025, આજના તાજા સમાચાર: વસંત પંચમી નિમિત્ત આજે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભ મેળામાં અખાડાઓનું શાહી સ્નાન થશે. મૌની અમાસ પર નાસભાગ થતા ઘણા અખાડાઓએ શાહી સ્નાન રદ કર્યું હતું. આથી વસંત પંચમી પર મોટી સંખ્યામાં અખાડાના સાધુ સંતો સ્નાન કરી શકે છે. મોટી સંખ્યામાં લોકો સ્નાન કરવા માટે ગંગા ઘાટ પર પહોંચી રહ્યા છે.