રાજુલા1 કલાક પેહલા
- કૉપી લિંક
ભારત પાકિસ્તાનના યુદ્ધના પગલે જાફરાબાદ સહિત તમામ વિસ્તારોમાં માછીમારોને દરિયાકાંઠે બોલાવી લેવામાં આવ્યા હતા. જેના કારણે માછીમારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. જોકે હવે માછીમારોને ફરી દરિયામાં જવાની મંજૂરી આપી દેવાય છે. રાજુલાના ધારાસભ્ય હીરાભા