સુરત જિલ્લાના અકોટી ગામે કેરી ચોરીની શંકામાં મજૂરની હત્યા, નહેરમાં ફેંકી લાશ, પોલીસે 5 આરોપીને દબોચ્યા

0
13

Surat Crime News: સુરત જિલ્લામાં બગીચામાં કામ કરતા એક મજૂરને માર મારીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. મજૂર પર 50,000 રૂપિયાની કેરી ચોરી કરવાની શંકામાં આરોપીઓએ આ ગુનો કર્યો હતો.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here