વાવાઝોડાની અંબાજી સુધી અસર, રાજ્યમાં રોપ-વે સેવા કરાઈ બંધ

0
17

‘બિપોરજોય’ વાવાઝોડાને લઈ રેલવે સેવા બાદ હવે યાત્રાધામોની રોપ-વે સેવા પણ પ્રભાવિત થઈ છે. તંત્ર દ્વારા પાવાગઢ, ગિરનાર અને અંબાજીના ગબ્બર પર્વત પરની રોપ-વે સેવા ચાર દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પવનની ઝડપ વધીને 35થી 45 કિમી પ્રતિકલાક હોય ત્યાં સુધી રોપ-વે સેવા કાર્યરત રહે છે, પરંતુ હાલમાં રાજ…

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here