ભરૂચ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ટિકિટ આપી છે. બે દિવસ પૂર્વે બીજેપી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે અહીં સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે ભરૂચ બેઠક પર જીતનું માર્જિન વધારીને છ લાખ કર્યું હતું. આ બેઠક પર આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસે ચૈતર વસાવાને ટિકિટ આપી છે. મનસુખ વસાવાએ જણાવ્ય…