પદ્મશ્રી ભીખુદાન ગઢવી હવે આજીવન લોકડાયરા નહીં કરે, વધતી ઉંમરને પગલે લીધો નિર્ણય | Indian folk singer Bhikhudan Gadhvi No longer performing on stage

HomeJunagadhપદ્મશ્રી ભીખુદાન ગઢવી હવે આજીવન લોકડાયરા નહીં કરે, વધતી ઉંમરને પગલે લીધો...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

In Dahod, tribal community lit Holika Dahan with drums and drums, a large number of people gathered | હોળી પર્વની ધામધૂમથી ઉજવણી: દાહોદમાં આદિવાસી...

દાહોદ જિલ્લામાં હોળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આદિવાસી બહુલ વસ્તી ધરાવતા આ જિલ્લામાં હોળીનું વિશેષ મહત્વ છે..દાહોદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઠેર-ઠેર હોળીકા...

Bhikhudan Gadhvi Big Announcement: પદ્મશ્રી લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીએ આજીવન લોકડાયરાના કાર્યક્રમો નહીં કરવાનો નિર્ણય લીધો છે. તેમણે ડાયરામાંથી સંન્યાસ લીધો છે. તેઓ દેશ-વિદેશમાં ક્યાંય કાર્યક્રમો નહીં કરે. 

ભીખુદાન ગઢવીની ઉંમર 77 વર્ષની છે. ત્યારે ભીખુદાન ગઢવીએ વધતી ઉંમરના પગલે ભીખુદાન ગઢવીએ નિર્ણય લીધો છે. ભીખુદાન ગઢવીએ કહ્યું કે, ‘પાછલી જિંદગીમાં ભગવાનના ભજન કરીશું.’ બીજી તરફ ભીખુદાન ગઢવીની આ જાહેરાતથી ચાહકો નારાજ થયા છે. 

ભીખુદાન ગઢવીએ ખુદ જણાવ્યું છે કે, ‘મેં આજે જ નિર્ણય લીધો કે માતાજીના સાનિધ્યમાં પીઠડમાનો પ્રોગ્રામ થઈ જાય પછી જીવું ત્યાં સુધી પ્રોગ્રામ કરવા નથી. અહીં આવીશું ત્યારે માના દર્શન કરવા આવીશું… પીઠડ માના દર્શન કરવા આવીશું. પણ પ્રોગ્રામ અહીં પણ નહીં, બહાર પણ નહીં, ક્યાંય નહીં.’



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon
What would make this website better?

0 / 400