કોરોનાના વધતા કેસે તંત્રની ચિંતા વધારી છે. ત્યારે શહેરના ડૉક્ટરે લોકોને કોરોનાની ચોથી લહેરથી બચવા માટે અમુક બાબતોનું ધ્યાન રાખવાનું સૂચન આપ્યું છે. જેમાં તેમણે માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું, આ સાથે જાહેર જગ્યાઓ પર ખાસ સાવધાની રાખવાની સલાહ આપી.
Source link