અપડેટ: ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની જાહેરાત બાદ જામનગરમાં જાહેર કરાયેલું બ્લેકઆઉટ હવે રદ | jamnagar people urged not to leave homes

0
4

India-Pakistan Ceasefire: ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસો સુધી તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે જામનગરમાં આજે(10 મે, 2025) રાત્રિના રોજ બ્લેકઆઉટ જાહેર કરાયું હતું, જેને હવે રદ કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર થતાં જામનગર જિલ્લામાં જાહેર કરાયેલા બ્લેકઆઉટને રદ કરવામાં આવ્યું છે. આ અંગે જામનગરના કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, નવી માહિતી મળી છે તે મુજબ હવે અગાઉ જાહેર કરાયેલી ‘આજે રાત્રે 8 કલાકથી આવતીકાલે સવારે 6 વાગ્યા સુધઈના બ્લેકઆઉટની’ સૂચનાને રદ કરવામાં આવે છે. આમ છતાં જામનગરના લોકોને સાવચેત રહેવા અને સહાય માટે જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવે છે.

અપડેટ: ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની જાહેરાત બાદ જામનગરમાં જાહેર કરાયેલું બ્લેકઆઉટ હવે રદ 2 - image



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here