નર્મદા: સામાન્ય રીતે દશેરા પર રાવણ દહન કરવામાં આવતુ હોય છે, પરંતુ નર્મદાના રાજપીપળામાં વર્ષોથી રાવણ દહન દશેરાના દિવસે નહીં પણ અગિયારસે કરાય છે. જેની પાછળનું રોચક કારણ જણાવતા ગામ લોકોનું કહેવું છે કે, ભગવાન શ્રી રામે દશેરાના દિવસે રાવણનો વધ કર્યો હતો. પરંતુ હિંદુ શાસ્ત્રોક્ત વિધી મુજબ રાત્રીના સમયે અ…