રામ કથાકાર મોરારિ બાપુના પત્ની નર્મદાબેનનું ભાવનગરમાં નિધન

0
14

Morari Bapu wife passes away: ભારતના પ્રખ્યાત કથાકાર અને આધ્યાત્મિક ગુરુ મોરારિ બાપુના પત્નીનું નિધન થયું છે. નર્મદાબેન મોરારિદાસ હરિયાણીએ બુધવારે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા. તેઓ 75 વર્ષના હતા.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here