ખેડા: વિશ્વ વિખ્યાત યાત્રાધામ વડતાલમાં શરદ પૂર્ણિમા નિમિત્તે ખાસ શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શરદોત્સવને લઈને મંદિર તથા મંદિરના પ્રાંગણને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવેલ. આ ખાસ રાસોત્સવમાં મંદિરના આચાર્ય રાકેશ પ્રસાદજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શરદોત્સવમાં મંદિરના સંતો, હરિ…