અમદાવાદની રથયાત્રામાં પહેલીવાર ક્રાઉડ મેનેજમેન્ટ માટે AIનો ઉપયોગ: કેવી ચાલી રહી છે તૈયારી?

0
9

અમદાવાદમાં આ વર્ષે 148મી રથયાત્રાના હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ વર્ષે રથયાત્રામાં પહેલી વાર AIનો ઉપયોગ, ભીડ અને આગની ઘટનાઓને નિયંત્રિત કરવામાં મદદ કરશે. ત્યારે આ રથયાત્રા શાંતિ અને સલામતી રીતે યોજાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર સચિવાલય ખાતે ગૃહવિભાગ સાથે બેઠક યોજી હતી.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here